Welcome to your Talati Exam Test: GK
1. જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ સાહિત્યકાર કોણ હતા ?
2. ભારતના બંધારણમાં કુલ કેટલી ભાષાને માન્યતા આપવામાં આવી છે ?
3. ગુજરાતના કયા જિલ્લામાં બરડો ડુંગર આવેલો છે ?
4. 'લોહીની સગાઈ' - વાર્તા કયા લેખકની છે ?
5. 'પૂંછડિયા તારા' તરીકે કોને ઓળખવામાં આવે છે ?
6. ગ્રાહક સુરક્ષાનો ધારો ભારતમાં ક્યારથી અમલમાં છે ?
7. ભારતના કયા પ્રદેશમાં ઘુડખર માટેનું અભયારણ્ય આવેલું છે ?
8. કેળવણીકાર નાનાભાઈ ભટ્ટે સ્થાપેલી લોકભારતી-સણોસરા સંસ્થા કયા જિલ્લામાં આવેલી છે ?
9. Mrs Smith is not pleased ___ the new servent.
10. 'સત્યમેવ જયતે' કયા ઉપનિષદમાંથી લેવામાં આવ્યું છે ?