Talati Special : History

Welcome to your Talati Special : History

1. અંગ્રેજોએ ત્રીજો મૈસૂર વિગ્રહ કોની સાથે કર્યો ?

2. ભારતમાં પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યો ?

3. ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોના સમયમાં થઈ ?

4. ભારત આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો ?

5. પ્રથમ વિશ્વયુધ્ધના બીજ કઈ સંધિમાં રોપાયા હતા ?

6. પ્રથમ વિશ્વયુધ્ધને અંતે કઈ સંધિ કરવામાં આવી ?

7. જર્મનીમાં નાઝીવાદનો સ્થાપક કોણ હતો ?

8. બંગાળના ભાગલાનો અમલનો દિવસ ક્યાં દિન તરીકે ઓળખાય છે ?

9. ધરાસણા સત્યાગ્રહની આગેવાની કોણે લીધી હતી ?

10. અમદાવાદ શહેરની સ્થાપના કઈ સલમા થઈ હતી ?