Talati Exam Test: GK 04 Welcome to your Talati Exam Test: GK 04 1. 'વા વાયા ને વાદળ ઉમટ્યા' - પંક્તિનો અલંકાર ઓળખાવો. વર્ણાનુપ્રાસ યમક ઉપમા રૂપક None 2. ગુજરાતની શાળાઓમાં 'મધ્યાહ્ન ભોજન યોજના' કયા મુખ્યમંત્રીએ દાખલ કરી હતી ? અમરસિંહ ચૌધરી માધવસિંહ સોલંકી છબીલદાસ મહેતા કેશુભાઈ પટેલ None 3. 'કરેંગે યા મરેંગે' - આ સૂત્ર સ્વાતંત્ર્ય સંગ્રામની કઈ લડતમાં ગુંજ્યું હતું ? સવિનય કાનૂન ભંગ અસહકાર આંદોલન દાંડી માર્ચ હિંદ છોડો ચળવળ None 4. 'ગોપાળબાપા' પ્રકરણ કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે ? સોક્રેટિસ કુરુક્ષેત્ર ઝેર તો પીધાં છે જાણી જાણી ભાગ - 1 દીપ નિર્વાણ None 5. ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ કોણ હતા ? શ્રી નિત્યાનંદ કાનૂનગો શ્રી કલ્યાણજી મહેતા શ્રી માનસિંહજી રાણા શ્રી મહેદી નવાઝ જંગ None 6. 'ગુજરાત મોરી મોરી રે' કાવ્યના કવિ કોણ ? ઉમાશંકર જોષી સુન્દરમ્ નર્મદ નાથાલાલ દવે None 7. ___ he was reading, the bell rang. what when till while None 8. 0.2 નો ઘન કેટલો થાય ? 0.8 0.04 0.008 0.08 None 9. નીચેનામાંથી કયું જોડકું સાચું નથી ? અમરેલી - મહાત્મા મૂળદાસની સમાધિ જૂનાગઢ - દાસી જીવણની સમાધિ સતાધાર - આપા ગીગાની સમાધિ અંજાર - જેસલ તોરલની સમાધિ None 10. Rice ___ in Dehradun. grows is grown grow grew None Time's up