Talati Exam Test: GK 04

Welcome to your Talati Exam Test: GK 04

1. 'વા વાયા ને વાદળ ઉમટ્યા' - પંક્તિનો અલંકાર ઓળખાવો.

2. ગુજરાતની શાળાઓમાં 'મધ્યાહ્ન ભોજન યોજના' કયા મુખ્યમંત્રીએ દાખલ કરી હતી ?

3. 'કરેંગે યા મરેંગે' - આ સૂત્ર સ્વાતંત્ર્ય સંગ્રામની કઈ લડતમાં ગુંજ્યું હતું ?

4. 'ગોપાળબાપા' પ્રકરણ કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે ?

5. ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ કોણ હતા ?

6. 'ગુજરાત મોરી મોરી રે' કાવ્યના કવિ કોણ ?

7. ___ he was reading, the bell rang.

8. 0.2 નો ઘન કેટલો થાય ?

9. નીચેનામાંથી કયું જોડકું સાચું નથી ?

10. Rice ___ in Dehradun.