Samanya Gyan Test 03 Welcome to your Samanya Gyan Test 03 1. “અદાલતનો તિરસ્કાર” ની જોગવાઈ IPC-1860 ની કઈ કલમ હેઠળ આપવામાં આવી છે.? કલમ-230 કલમ-228 કલમ-299 કલમ-231 None 2. (52 પાનાનાં) ગંજીફામાંથી કોઈ એક પત્તુ ખેંચવામાં આવે છે તો ખેંચાયેલું પત્તુ ‘ચોકટ’ હોવાની સંભાવના કેટલી.? 25% 75% 12.5% 50% None 3. બ્લ્યૂકોલર ક્રાઈમ તરીકે કોને ઓળખવામાં આવે છે.? છેતરપિંડી લાંચરૂશ્વત ભ્રષ્ટાચાર ખૂન None 4. ISPનું પૂરું નામ જણાવો. Internet Service Protocol Internet Service Provider Internet Service Programme Internet Solution Provider None 5. CRPC-1973માં આગોતરા જામીનની જોગવાઈ કઈ કલમ હેઠળ છે.? 439 438 437 436 None 6. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં અવિશ્વાસ પ્રસ્તાવનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.? અનુચ્છેદ - 75 અનુચ્છેદ - 72 અનુચ્છેદ - 79 અનુચ્છેદ - 77 None 7. ગુજરાતમાં પંચાયતી રાજની શરૂઆત ક્યારે કરવામાં આવી.? 1957 1964 1963 1962 None 8. નીચેનામાંથી કઈ ઓડીયો મીડીયા ફાઈલ નથી. DAT MP3 WAV PDF None 9. વિસ્કોમીટર શું માપવા માટે વપરાય છે.? દૂધની ઘનતા હવાનું તાપમાન લોહીનું દબાણ ચીકાશ માપવા None 10. જો S એ Q એ મેળવેલ ગુણથી 23 ગુણ ઓછા મેળવેતો R નાં શક્ય ગુણ દર્શાવો. 93 64 61 78 None Time's up