Gujarati Sahitya Test

Welcome to your Gujarati Sahitya Test

1. મા પાવા તે ગઢથી ઊતર્યા, મા કાળી રે... આ ગરબાની રચના કોણે કરી છે.?

2. કર્ણસુંદરી નાટકની રચના કોણે કરી હતી.?

3. નીચે આપેલા કવિઓના નામમાંથી ક્યા કવિએ ‘આંખે કંકુના સુરજ આથમ્યા'નું લેખન કરેલ છે.?

4. નીચેના પૈકી સાહિત્યકાર વર્ષા અડાલજનું પુસ્તક જણાવો.

5. નીચે દર્શાવેલ કૃતિઓમાંથી કઈ કૃતિ શામળની નથી.?

6. 'ગુરુ કીધા મેં ગોકુલના,ઘરડા બળદને ઘાલી નાથ' કૃતિના રચિયતા જણાવો.

7. ગુલાબસિંહ નવલકથા કોની છે.?

8. ‘એકદા નૈમિષારણ્યે' ટૂંકી વાર્તાસંગ્રહ કોનો છે. ?

9. ‘પૂર્વાલાપ' કાવ્યસંગ્રહ કોનો છે.?

10. ભોજા ભગતનું જન્મ સ્થળ જણાવો.