Gujarati Sahitya Test: 02 Welcome to your Gujarati Sahitya Test: 02 1. અત્રે આપેલ કૃતિઓમાંથી મહાકવિ પ્રેમાનંદની કૃતિ જણાવો. સિદ્ધાંતસા રણયજ્ઞ જવનિકા કંકાવટી None 2. મીરાંબાઈ ક્યાંના વતની હતાં? માંગરોળ મેવાડ મારવાડ મેડતા None 3. 'મારો યાદગાર પ્રવાસ' કેવા પ્રકારનો નિબંધ છે.? વિવેચનાત્મક વર્ણનાત્મક ચરિત્રાત્મક ઉપરોક્ત પૈકી એકપણ નહીં None 4. કારતક વદ અમાસના દિવસે ગુણભાખરી (ખેડબ્રહ્મા)માં કયો મેળો ભરાય છે.? ચિત્ર-વિચિત્રનો મેળો ચુલનો મેળો નકલંગનો મેળો હાથિયા ઠાઠુનો મેળો None 5. ‘હવેલી' એકાંકીના લેખકનું નામ જણાવો. ભાલચંદ્ર જોષી ઉમાશંકર જોશી મનીશ જોશી સુરેશ જોશી None 6. 'આખ્યાન' કાવ્યપ્રકાર સાથે ક્યા કવિનું નામ સંકળાયેલું છે.? દયારામ અખો શામળ પ્રેમાનંદ None 7. "અહા, હું એકલો દુનિયા બિયાબામાં સુનો ભટકું" આ પંક્તિના સર્જકનું નામ જણાવો. જયંતી દલાલ આનંદશંકર ધ્રૂવ મણિકલાલ નભુભાઈ બળવંતરાય ઠાકોર None 8. હાજી કાસમ, તારી વિજળી રે ___. કાવ્ય પ્રકાર જણાવો. સોનેટ ઉમિઁકાવ્ય ગઝલ લોકગીત None 9. ટૂંકી વાર્તાના કસબી ગૌરીશંકર જોષીનું જન્મસ્થળ જણાવો. વાસદ વીરપુ૨ વઢવાણ માંડલી None 10. નીચેનામાંથી ક્યા સર્જકને ભારતીય જ્ઞાનપીઠ પારિતોષિક મળ્યું છે.? ભગવતીકુમાર શર્મા ભોળાભાઇ પટેલ રઘુવીર ચૌધરી પન્નાલાલ પટેલ None Time's up