Gujarat Na Mahanubhavo Welcome to your Gujarat Na Mahanubhavo 1. મહાગુજરાત ચળવળના પ્રણેતા શ્રી ઈન્દુલાલ યાજ્ઞિકનો જન્મ ક્યાં થયો હતો.? નડિયાદ અમદાવાદ વડોદરા સુરત None 2. નીચે પૈકી કોણે 'તંદુરસ્તી પ્રેરણા સિદ્ધાંત' આપ્યો.? ફ્રેડરિક ટેલર આર.સી. ડેવિસ માઈકલ જુસીયસ ફ્રેડરિક હઝબર્ગ None 3. 'પૈસાદારોએ એકદમ સાદગીથી જીવવું જોઈએ જેથી ગરીબો પણ સામાન્ય જીવન જીવી શકે.'- આ વિધાન ___ નું છે. સરદાર પટેલ ગાંધીજી ચાણક્ય બાબાસાહેબ આંબેડકર None 4. ગૂજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક, આચાર્ય તરીકે સેવાઓ આપી અને ગાંધીજીએ તેમને "સવાઈ ગુજરાતી" તરીકે ઓળખાવ્યા તે લેખક કોણ છે.? પન્ના નાયક કાકાસાહેબ કાલેલકર સ્વામી આનંદ દામોદર બોટાદકર None 5. ગાંધીજીએ કાકાસાહેબ કાલેલકરને કયું બિરૂદ આપ્યું હતું.? લલિત નિબંધકાર સવાયા સર્જક સવાઈ ગુજરાતી મરાઠી સર્જક None 6. સહકારી ધોરણે ખાંડ ઉદ્યોગના પ્રણેતા કોણ હતા? શ્રી માધવલાલ શાહ શ્રી ગોપાળદાસ ર. પટેલ ડૉ.જયંતીભાઈ પટેલ શ્રી બાબુભાઈ પટેલ None 7. અમદાવાદમાં મહિલાઓ માટે કાર્યરત "જ્યોતિસંઘ" નામે સંસ્થાનનું ઉદઘાટન અને નામકરણ કોણે કરેલું છે.? જ્યોતિબા ફૂલે મૃદુલાબેન સારાભાઈ મહાત્મા ગાંધી મહારાણી ચીમનભાઈ પહેલા None 8. કાપડ ઉદ્યોગના વિકાસ માટે વિક્રમ સારાભાઈએ કઈ સંસ્થા સ્થાપી હતી.? અટીરા સેપ્ટ પી. આર. એલ. ઈસરો None 9. 'ઈન્ડિયા વિન્સ ફ્રીડમ' ના લેખક કોણ છે.? શેકસપિયર રિચાર્ડ બચ જહોન રસ્કિન અબ્દુલ કલામ None None Time's up