Constable Special Test: 29 Welcome to your Constable Special Test: 29 1. સર્વોચ્ચ અદાલતની સ્થાપના અને રચના ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવે છે ? આર્ટિકલ -124 આર્ટિકલ - 128 આર્ટિકલ – 120 આર્ટિકલ - 117 None 2. ભારતીય બંધારણ અનુસાર લોકસભા સત્રની બે બેઠકો વચ્ચેનો ગાળો કેટલાં માસ થી વધવો જોઈએ. એક વર્ષ નવ માસ છ માસ 200 દિવસ None 3. દાદરા અને નગરહવેલી કેન્દ્રશાસિત પ્રદેશ કયા ઉચ્ચ ન્યાયાલયના ક્ષેત્રાધિકારમા આવે છે ? મદ્રાસ ઉચ્ચ ન્યાયાલય કલકતા ઉચ્ચ ન્યાયાલય કેરલ ઉચ્ચ ન્યાયાલય બોમ્બે ઉચ્ચ ન્યાયાલય None 4. વિધાનસભાની મુદ્દત પાચ વર્ષની હોઈ છે.આ મુદત ક્યા દિવસથી ગણવામાં આવે છે ? રાજ્યના મુખ્યમંત્રીની નિમણૂક થાય તે દિવસથી વિધાનસભાની પ્રથમ બેઠકની નકકી થયેલ તારીખથી વિધાનસભાના છેલ્લા ચૂંટણી પરિણામના જાહેરાતના દિવસથી વિધાનસભાની ચૂંટણી તારીખ ( પ્રથમ તબકકાની ) થી None 5. ભારતીય બંધારણના આર્ટિકલ –80 અનુસાર રાજ્યસભામાં સભ્યોની મહતમ સંખ્યા જણાવો. 238 253 245 250 None 6. આ રાજ્યને વિશેષ રાજ્યનો દરજજો ( Special state of India ) આપવામાં આવ્યો નથી. ઉતરાખંડ આસામ ઝારખંડ ત્રિપુરાના None 7. લોકસભાના અધ્યક્ષ તથા ઉપાધ્યક્ષની સોગંદવિધિ કોણ કરાવે છે ? વડાપ્રધાનશ્રી રાષ્ટ્રપતિશ્રી સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ સોગંદવિધિ થતી નથી None 8. ભારતીય સંવિધાનના કાયદાના આર્ટિકલ – 80 ( ક ) માં નિર્દિષ્ટ કર્યા પ્રમાણે રાજ્યસભાની રાજ્યોના પ્રતિનિધિઓની મહતમ સભ્ય સંખ્યા કેટલી હોય છે ? 238 230 242 247 None 9. ભારત સરકાર દ્વારા એનાયત થતા પદ્મ એવોર્ડ્ઝના નામોની પસંદગી ! કરવા બાબતની સમિતિનું ગઠન કોના દ્વારા કરવામાં આવે છે ? કેન્દ્રિય કેબિનેટ ગૃહમંત્રી રાષ્ટ્રપતિ વડાપ્રધાન None 10. ‘ ભારતના એક રાષ્ટ્રપતિ રહેશે . ' ભારતીય સંવિધાનનો આ આર્ટિકલ જણાવો. આર્ટિકલ 57 આર્ટિકલ 52 આર્ટિકલ 43 આર્ટિકલ 47 None Time's up