Constable Special Test: 18 Welcome to your Constable Special Test: 18 1. ગુજરાત ફૂલોના ઉત્પાદનમાં ભારતમાં કયું સ્થાન ધરાવે છે.? સાતમું નવમું દસમું બારમું None 2. ‘લોહીની સગાઈ’ એ કેવા પ્રકારની સાહિત્ય કૃતિ છે.? નવલિકા નાટક નવલકથા લઘુકથા None 3. જો ખાદ્ય તેલના ભાવમાં25% વધારો ધયો હોય, તો ખર્ચ તેનો તેજ રાખવા વપરાશ કેટલા ટકા ઘટાડવો પડે.? 25% 20% 15% 30% None 4. દસ્તાવેજ રજૂ કરવા બોલાવવામાં આવેલ સાક્ષીની ઉલટ તપાસ ભારતીય પુરાવા અધિનિયમ - 1872ની કઈ કલમ હેઠળ આવે છે.? કલમ - 136 કલમ - 137 કલમ - 139 કલમ - 138 None 5. ગુજરાતમાં સૌથી વધુ પાતાળ કૂવા કયા જિલ્લામાં આવેલ છે.? રાજકોટ જૂનાગઢ મહેસાણા સુરેન્દ્રનગર None 6. સાત મીટર અને5 મીટર માપવાળા ઓરડાના ભોંયતળિયામાં લાદી બેસાડવા 50 સે.મી. લંબાઈવાળી કેટલી ચોરસ લાદી જોઈએ.? 35 140 70 350 None 7. પાણીની ઘનતા ક્યા તાપમાને અધિકતમ હોય છે.? 0 સે. 4 સે. 6 સે. ઓરડાનું સામાન્ય તાપમાન None 8. રાષ્ટ્રકૂટ વંશના સ્થાપક કોણ છે.? દંતિદુર્ગ અન્નુક કૃષ્ણ પ્રથમ નરસિંહ વર્ણન None 9. ખિલાફત આંદોલન કોણે શરૂ કર્યુ હતું.? લોકમાન્ય ટિળકે મહાત્મા ગાંધીજીએ અલીભાઈઓએ દાદાભાઈ નવરોજીએ None 10. લોહી ગંઠાઈ જવાની પ્રક્રિયામાં ક્યું વિટામીન મદદરૂપ છે.? વિટામીન A વિટામીન K વિટામીન E વિટામીન D None Time's up