Constable Special Test: 15

Welcome to your Constable Special Test: 15

1. આરઝી હકૂમત વિજયદિન દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે.?

2. વર્તમાન સમયમાં લોકસભાના સભ્યોની સંખ્યા કેટલી છે.?

3. સાક્ષીઓને તપાસવાનો સામાન્યપણે ક્રમ ક્યો હોય છે.?

4. નીચેનામાંથી કોણે‘વેદો તરફ પાછા વળો’ નો નારો આપ્યો.?

5. ભારતમાં વેપાર કરવા સૌપ્રથમ કઈ પ્રજા આવી હતી.?

6. ક્યા વેદમાં રોગના ઉપચારનો ઉલ્લેખ છે.?

7. 1905 માં બંગાળના વિભાજન દરમિયાન ભારતના ગવર્નર જનરલ કોણ હતા.?

8. બંધારણમાં કટોકટીને લગતી જોગવાઈ ક્યા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે.?

9. વિટામીન-સી ની ઉણપથી_____રોગ થાય છે.?

10. તાજેતરમાં અમદાવાદની કઈ સંસ્થાએ પૃથ્વીથી 600 કિ.મી. પ્રકાશવર્ષ દૂર K2-2366 નામનો ગ્રહ શોધ્યો.?