Constable Special Test: 02 Welcome to your Constable Special Test: 02 1. પાલીતાણા જૈન મંદિરો કયા તીર્થકર સાથે સંકળાયેલ છે. ? ચોથા તીર્થકરો અઢારમા તીર્થંકર ચોવીસમાં તીર્થકર પ્રથમ તીર્થકર None 2. સિંધુ સંસ્કૃતિનું સ્થળ પ્રભાસ પાટણ કયા જિલ્લામાં આવેલ છે. ? પાટણ ગીર સોમનાથ ભરૂચ રાજકોટ None 3. અષ્ટાધ્યાયી ' ગ્રંથની રચના કોણે કરી હતી. ? પાણીની પતંજલી ચાણકય કલ્હણ None 4. નિધન્ટ ગ્રંથની રચના કોના દ્વારા કરવામાં આવી હતી. ? આર્યભટ્ટ અમરસિંહ બ્રહ્મગુપ્ત ધનવંતરી None 5. મુજાલ અને સાન્ત કયા રાજાના દરબારમાં મંત્રી હતા. ? મૂળરાજ સોલંકી સિધ્ધરાજ જયસિંહ કુમારપાળ મિનળદેવી None 6. ગુજરાતની રાજધાની પાટણથી અમદાવાદ કોના દ્વારા ખસેડવામાં આવી હતી. ? મુઝફફર શાહ મહમૂદ બેગડો અલાઉદ્દીન ખીલજી અહમદશાહ None 7. ગાંધીજીના અંગત સચિવ કોણ હતા. ? વલ્લભભાઈ પટેલ નરહરિ પરીખ જવાહરલાલ નહેરુ મહાદેવ દેસાઈ None 8. સિદ્ધપુરના બિંદુ સરોવરમાં નીચે પૈકી કોણે સ્નાન કરી માતાનું શ્રાદ્ધ કર્યું હતું ? ભગવાન પરશુરામે હેમચંદ્રચાર્ય શ્રીકૃષ્ણ ભગવાન રામે None 9. સિદ્ધપુર ખાતે આવેલ રૂદ્રમહાલયનો નાશ સૌપ્રથમ કોના દ્વારા કરાયો હતો. ? મહંમદ ગઝનવી અલાઉદ્દીન ખિલજી મહંમદ બેગડો અહમદશાહ બીજો None 10. નીચેનામાંથી કયા શાસકને બાલાદિત્ય તરીકે ઓળખવામાં આવે છે. ? ધરસેન પ્રથમ ધરસેન ત્રીજો ધ્રુવસેન બીજો આપેલ પૈકી એકપણ નહીં None Time's up