જનરલ નોલેજ ટેસ્ટ 08 Welcome to your જનરલ નોલેજ ટેસ્ટ 08 1. સમર્થ હાસ્યકાર તરીકે ક્યા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ? કનૈયાલાલ મુનશી રમણભાઇ નીલકંઠ ચુનીલાલ મડિયા બળવંતરાય ઠાકોર None 2. કસુંબીનો રંગ ઝવેરચંદ મેઘાણીની કઇ કૃતિમાંથી લેવામાં આવ્યું છે ? યુગવંદના માણસાઇના દીવા સોરઠ સંતવાણી સિંધુડો None 3. કોક દિન ઇદ અને કોક દિન રોજા ઉછળે ને પડે નીચે જીંદગીના મોજા' પંક્તિના સર્જક સાહિત્યકાર કોણ છે? જયંત પાઠક મકરંદ દવે સુકન્યા ઝવેરી તારક મહેતા None 4. સુંદરજી ગોકળદાસ બેટાઇનો પ્રિય છંદ ક્યો હતો ? મનહર અનુષ્ટુપ શિખરિણી એકપણ નહી None 5. 'આપણો ઘડીક સંગ' કૃતિ ક્યા સાહિત્યકારની છે ? ગૌરીશંકર જોષી ગોવર્ધનરામ ત્રિપાઠી દિગીશ મહેતા કૃષ્ણલાલ શ્રીધરાણી None 6. ડોલન શૈલીના કવિ કોને કહેવામાં આવે છે ? મુકુંદરાય પટ્ટણી કવિ ન્હાનાલાલ ડાહ્યાભાઇ દેરાસરી હર્ષદ ત્રિવેદી None 7. મુંબઇ રાજ્યમાં પ્રધાન પદે રહેનાર સાહિત્યકારનું નામ જણાવો ? ઇચ્છારામ દેસાઇ કનૈયાલાલ મુન્શી બળવંતરાય ઠાકોર નવલરામ પંડ્યા None 8. શર્વિલક નાટકના લેખકનું નામ જણાવો ? મોહન પરમાર હરીન્દ્ર દવે રસિકલાલ પરીખ જગદીશ જોષી None 9. વ્યવસાયે પ્રવાસી તરીકે ઓળખ પામેલા મહિલા સાહિત્યકારનું નામ જણાવો ? લતા હિરાણી પ્રીતિસેન ગુપ્તા પન્ના નાયક વિનોદિની નીલકંઠ None 10. ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ ક્યારે થયો ? 31 માર્ચ 1962 1 જાન્યુઆરી 1960 1 એપ્રિલ 1963 17 ફેબ્રુઆરી 1961 None Time's up