જનરલ નોલેજ ટેસ્ટ 04 Welcome to your જનરલ નોલેજ ટેસ્ટ 04 7. નીચેના પૈકી કયો રોગકારક સજીવ કાલા-અઝાર માટે જવાબદાર છે ? ટ્રિપેનોસોમા બૅક્ટેરિયા એસ્કેરિસ લેશ્માનિયા None 8. સરસ્વતી નદીના તટે આવેલા સિદ્ધપુર તીર્થમાં કયા ઋષિનો જન્મ થયો હતો ? નારદ વશિષ્ઠ ભૃગુ કપિલ None 9. હડપ્પીય સભ્યતાનું સ્થળ કુંતાસી (બીબીનો ટીંબો) કયા જિલ્લામાં આવેલું છે ? મોરબી પોરબંદર કચ્છ રાજકોટ None 10. અર્જુન ઍવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી રમતવીર કોણ છે ? સુધીર પરબ જયવીર પરમાર ભાર્ગવ મોરી None 1. કયા રાજાના સિક્કાઓ પર ગરુડનું ચિત્ર અંકિત હતું ? સમુદ્રગુપ્ત મેઘવર્ણ શ્રીગુપ્ત દેવગુપ્ત None 2. "જનતાની ભાષાથી જનતાની સેવા થાય તે સાચી લોકશાહી છે.” આ વિધાન કોનું છે ? બાબુભાઈ જ. પટેલ સયાજીરાવ ગાયકવાડ ડૉ.જીવરાજ મહેતા ગાંધીજી None 3. અર્જુન પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા ખિલાડી કોણ હતા ? સુનીતા રાની એન. લેમ્સડેન અનુરાધા બિશ્વાલ મનજીત કૌર None 4. ભીમરાવ આંબેડકર ઇન્ટરનેશલ સ્પોર્ટ્સ સ્ટેડિયમ કયાં આવેલું છે ? ઔરંગાબાદ પૂણે અમદાવાદ ફૈઝાબાદ None 5. એક વ્યક્તિ એક સ્કૂટરને 4500 રૂ. માં ખરીદે છે. તેની ઉપર 1500 રૂપિયા જેટલો ખર્ચ કરે છે અને 9000 રૂ.માં વેચી દે છે. તો તેને કેટલા ટકા નફો થયો ? 30% 75% 25% 50% None 6. શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : ગઝલમાં દરેક બેતની પાછળ વારંવાર આવતો શબ્દ કાફિયા રદીફ મક્તા મત્લા None Time's up