ગુજરાત વિષે Welcome to your ગુજરાત વિષે 1. હાલના દ્વારકા મંદિરનો જીર્ણોદ્ધાર કોના દ્વારા કરવામાં આવેલ છે ? સયાજીરાવ ગાયકવાડ જામ સતાજી જામ દિગ્વિજયસિંહજી ખંડેરાવ ગાયકવાડ None 2. અકબરે શાંતિલાલ ઝવેરીને કયું બિરુદ આપ્યું હતું ? નગરશેઠ શાહી ઝવેરી મામા ગુજરાતના ભામાશા None 3. નીચેનામાંથી કઈ જગ્યાએ કીર્તિતોરણ આવેલું નથી ? દેલમાલ પાલોદર વિસનગર વાલમ None 4. કઈ નદી "ગુજરાતની કોલોરાડો" કહેવાય છે ? સાબરમતી નર્મદા વિશ્વામિત્રી મહી None 5. ગુજરાતની કઇ આદિવાસી જાતિમાં ખંધાડપ્રથા જોવા મળે છે ? ગામીત હળપતિ ભીલ તડવી None 6. ભેડાયમાતા મંદિર કયા જિલ્લામાં આવેલ છે ? પાટણ નવસારી કચ્છ પોરબંદર None 7. મહેમદાવાદનો ભમ્મરિયો કૂવો કઈ ઇમારત શૈલીમાં બનેલ છે ? એકોટ મારું ગુર્જર શૈલગૃહ મંડોવર None 8. કયું સ્થળ પક્ષીવિદો માટે અભ્યાસની આંગણવાડી ગણાય છે ? થોળ પક્ષી અભયારણ્ય નળ સરોવર ઇન્દ્રોડા પાર્ક ખીજડીયા પક્ષી અભયારણ્ય None 9. ગુજરાતમાં કઈ જગ્યાએ લીલા રંગનો આરસ મળી આવે છે ? પાનન્ધ્રો છૂછાપુરા અંબાજી શિવરાજપુર None 10. ગુજરાતનું એકમાત્ર બ્રહ્મા-વિષ્ણુ-મહેશનું મંદિર ક્યાં આવેલું છે ? અરવલ્લી સુરેન્દ્રનગર સુરત વડોદરા None Time's up