ગુજરાતનો ઈતિહાસ Welcome to your ગુજરાતનો ઈતિહાસ 1. માનવધર્મ સભાના સ્થાપક જણાવો. દુર્ગારામ મહેતા મણિલાલ દ્વિવેદી રણછોડભાઈ દવે કરસનદાસ મૂળજી None 2. ગુજરાતનો સુવર્ણ યુગ કયો ગણાય છે.? મૈત્રક યુગ વાઘેલા યુગ સોલંકી યુગ ચાવડા યુગ None 3. જુનાગઢના કયા રાજાએ નરસિંહ મહેતાના પારખાં કરેલા.? રા'માંડલિક રા’દેઘણ રા'કવાત રા'નવઘણ None 4. દાદા હરિની વાવ ક્યાં આવેલી છે.? રાજકોટ ભાવનગર અમદાવાદ જુનાગઢ None 5. શર્યાતિની પુત્રી સુકન્યાના લગ્ન કોની સાથે થયા હતા.? જમદગ્નિઋષિ વશિષ્ઠ ઋષિ ગૌતમ ઋષિ ચ્યવન ઋષિ None 6. કાઠીયાવાડના શાહજહાં તરીકે કોણ ઓળખાય છે? વાઘજી ઠાકોર બીજા ભગવતસિંહજી લખાધીરાજ રણજીતસિંહજી None 7. જમાદાર કેરી કયાંની વખણાય છે.? તલાલા વાંસદા મહુવા વલસાડ None 8. કોણે જુગતરામ દવેની પ્રેરણાથી માણસામાં ગ્રામભારતી અમરાપુર સંસ્થાની સ્થાપના કરી.? રઘુવીર ચૌધરી મોતીભાઈ ચૌધરી હરિભાઈ ચૌધરી અમીતભાઈ ચૌધરી None 9. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે થઈ હતી.? 1948 18મી ઓકટોબર, 1920 2જી ઓક્ટોબર, 1948 1920 18મી ઓકટોબર 2જી ઓક્ટોબર None 10. નવજીવન માસિક કોણે શરુ કર્યું હતું.? ગાંધીજી ઇન્દુલાલ ભીમજી પારેખ ફરદુનજી None Time's up