કાયદો અને બંધારણ : 02 Welcome to your કાયદો અને બંધારણ : 02 1. ભારતના કયા રાષ્ટ્રપતિએ તેમને મળેલી વિશેષ સતા ( પોકેટ વીટો ) અંતર્ગત સંસદે પસાર કરેલ બીલ લાંબા સમય સુધી પોતાની પાસે મૂકી રાખ્યું હતું ? ડો . શંકરદયાળ શર્મા જ્ઞાની ઝેલસિંઘ આર . વ્યંકટરામન વી.વી. ગીરી None 2. ભારતના કોન્ટ્રોલર એન્ડ ઓડીટર જનરલ ( C & AG ) દ્વારા કઇ સંસ્થાનું ઓડિટ કરવામાં આવતું નથી ? રાજ્ય સરકારો સરકારની કંપનીઓ કેન્દ્ર સરકાર મ્યુનિસિપલ અંતર્ગત સંસ્થાઓ None 3. રાજ્યોની વિધાનસભાઓમાં ઈંગ્લોઇડિયન કોમનું પ્રતિનિધિત્વ : બાબતની જોગવાઈ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવેલ છે ? આર્ટિકલ - 333 આર્ટિકલ - 329 આર્ટિકલ - 331 આર્ટિકલ - 330 None 4. ભારત સરકાર દ્વારા એનાયત થતા પદ્મ એવોર્ડ્ઝના નામોની પસંદગી ! કરવા બાબતની સમિતિનું ગઠન કોના દ્વારા કરવામાં આવે છે ? કેન્દ્રિય કેબિનેટ વડાપ્રધાન ગૃહમંત્રી રાષ્ટ્રપતિ None 5. " સંઘની રાજભાષા દેવનાગરી લિપિવાળી હિન્દી રહેશે . આ પ્રકારની જોગવાઈ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે ? આર્ટિકલ - 348 આર્ટિકલ – 334 આર્ટિકલ – 345 આર્ટિકલ- 343 None 6. ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં કટોકટીની ઉદ્ઘોષણાની જોગવાઈ કરવામાં આવેલ છે ? આર્ટિકલ – 352 આર્ટિકલ - 355 આર્ટિકલ - 357 આર્ટિકલ - 353 None 7. ‘ ભારતના એક રાષ્ટ્રપતિ રહેશે . ' ભારતીય સંવિધાનનો આ આર્ટિકલ જણાવો. આર્ટિકલ 43 આર્ટિકલ 47 આર્ટિકલ 57 આર્ટિકલ 52 None 8. ભારતીય સંસદમાં પબ્લિક એકાઉન્ટ કમિટી કૂલ કેટલા સભ્યોની બનેલી હોય છે ? 22 સભયો 18 સભ્યો 30 સભ્યો 25 સભ્યો None 9. 1946 માં મળેલ ભારતની સૌ પ્રથમ બંધારણ સભાના કાર્યકારી અધ્યક્ષનું નામ જણાવો ડો . રાજેન્દ્રપ્રસાદ ડો . સચ્ચિદાનંદ સિન્હા ડો . એચ . સી. મુખર્જી સી . રાજગોપાલાચારી None 10. કયા પ્રધાનમંત્રીના કાર્યકાળ દરમ્યાન મંડલ આયોગની રચના કરવામાં આવી ? મોરારજી દેસાઈ વી . પી . સિંહ પી . વી . નરસિંહરાવ ચૌધરી ચરણસિંહ None Time's up