Gujarat No Itihas Test:

દરરોજ ક્વિજ આપવા માટે ગ્રુપમાં જોડાઓ➔ અહી ક્લિક કરો

QuizDetail
ગુજરાતી વ્યાકરણ ટેસ્ટ (10 ગુણ)Click here
ઈંગ્લીશ ગ્રામર ટેસ્ટ (10 ગુણ)Click here
ગુજરાતી વ્યાકરણ ટેસ્ટ ભાગ: ૦૨ Click here
આર્ટીકલ (A, An, The) ટેસ્ટ (10 ગુણ)Click here
ભારતનું બંધારણ ટેસ્ટ Click here
ગુજરાતનું ભૂગોળ ટેસ્ટ (10 ગુણ)Click here

Welcome to your ગુજરાતનો ઈતિહાસ

1. માનવધર્મ સભાના સ્થાપક જણાવો.

2. ગુજરાતનો સુવર્ણ યુગ કયો ગણાય છે.?

3. જુનાગઢના કયા રાજાએ નરસિંહ મહેતાના પારખાં કરેલા.?

4. દાદા હરિની વાવ ક્યાં આવેલી છે.?

5. શર્યાતિની પુત્રી સુકન્યાના લગ્ન કોની સાથે થયા હતા.?

6. કાઠીયાવાડના શાહજહાં તરીકે કોણ ઓળખાય છે?

7. જમાદાર કેરી કયાંની વખણાય છે.?

8. કોણે જુગતરામ દવેની પ્રેરણાથી માણસામાં ગ્રામભારતી અમરાપુર સંસ્થાની સ્થાપના કરી.?

9. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે થઈ હતી.?

10. નવજીવન માસિક કોણે શરુ કર્યું હતું.?

દરરોજ ક્વિજ આપવા માટે ગ્રુપમાં જોડાઓ➔ અહી ક્લિક કરો